Перейти к содержимому

સ્વામિનારાયણ વળગ્યા પછી ડોશીએ કર્યો એવો ઉપાય કે...! જાણીને ચોંકી જશો. AI Animated Story

swaminarayan Charitra

0:00 / 0:00

સ્વામિનારાયણ વળગ્યા પછી ડોશીએ કર્યો એવો ઉપાય કે...! જાણીને ચોંકી જશો. AI Animated Story

14 847 просмотров · 2 месяца назад
swaminarayan Charitra
138 тыс. подписчиков
14 847 просмотров · 2 месяца назад
જય સ્વામિનારાયણ 🙏 જૂનાગઢમાં બનેલો આ અદભુત પ્રસંગ આપણને શીખવે છે કે ભગવાન સ્વામિનારાયણની કૃપા કેવી રીતે મળે છે અને કયા કારણોસર આપણે ભગવાનથી દૂર થઈ જઈએ છીએ. ગોકળદાસ ભાટીયાના ઘરે શ્રીજી મહારાજ જમવા પધારે છે. પરંતુ ગોકળદાસની માતા તેમને માનતી નથી. ત્યારબાદ ભગવાનની એક દિવ્ય નજરથી તેમની આખી જિંદગી બદલાઈ જાય છે. જ્યાં જુએ ત્યાં ભગવાન સ્વામિનારાયણ જ દેખાવા લાગે છે... પછી તેમણે એવો ઉપાય કર્યો કે ભગવાનના દર્શન બંધ થઈ ગયા. આ ચરિત્રમાંથી આપણે જીવન માટે ખૂબ જ મોટો આધ્યાત્મિક સંદેશ મળે છે. જો વીડિયો પસંદ આવે તો 👍 Like, 🔁 Share અને Swaminarayan Charitra ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં.... જય સ્વામિનારાયણ. #Swaminarayan #SwaminarayanCharitra #Junagadh #SwaminarayanBhagwan #GujaratiKatha #GujaratiStory #Satsang #Bhakti #Spiritual #Hinduism #Devotional #Gujarati #Akshardham #gujaratibhakti #swaminarayankatha #bhakti #gujaratikatha #swaminarayan #ekadashi #gujaratidevotional #spiritualstory #satsang #sanatandharma #baps #vadtal