Перейти к содержимому

યાત્રાધામ Ambaji માં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં કેટલી સામગ્રી વપરાય છે, સાંભળી ચોંકી જશો.

BBC News Gujarati

0:00 / 0:00

યાત્રાધામ Ambaji માં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં કેટલી સામગ્રી વપરાય છે, સાંભળી ચોંકી જશો.

7 267 просмотров · 2 года назад
BBC News Gujarati
1,56 млн подписчиков
7 267 просмотров · 2 года назад
#ambaji #prasad #gujaratnews આ છે અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ. 40 લાખ જેટલાં પ્રસાદના બૉક્સ બનાવવા માટેનું આ આયોજન.ગુજરાતના પ્રસિદ્ધ પાત્રાધામ અંબાજી મંદિરની આગવી ઓળખ છે મોહનથાળનો આ પ્રસાદ.દર વર્ષે ખાસ તો ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને શ્રદ્ધાળુઓ અંબાજી યાત્રાધામ પહોંચે છે. તો કેવી રીતે તૈયાર કરાય છે અંબાજી મંદિરનો મોહનથાળનો આ પ્રસાદ એ જાણીએ. વીડિયો- પરેશ પઢિયાર/ સુમિત વૈદ તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati