ઘેલા સોમનાથ મહાદેવનો ઇતિહાસ | ઘેલા વાણિયાનું બલિદાન | મીનળદેવીની અડગ ભક્તિ | History of Somnath |
Chalo Farva Jaiye
0:00 / 0:00
ઘેલા સોમનાથ મહાદેવનો ઇતિહાસ | ઘેલા વાણિયાનું બલિદાન | મીનળદેવીની અડગ ભક્તિ | History of Somnath |
10 535 просмотров · 4 месяца назад
Chalo Farva Jaiye
2,52 тыс. подписчиков
10 535 просмотров · 4 месяца назад
“ઘેલા સોમનાથ મહાદેવ” — એક એવી ગાથા જે ભક્તિ, બલિદાન અને શૂરવીરતાથી ભરપૂર છે 🙏
ઇ.સ. 1457 ની આસપાસ, Somnath Temple પર આક્રમણના ભય વચ્ચે, રાજકુંવરી મીનળદેવી એ ભગવાન Lord Shiva ના જ્યોતિર્લિંગને બચાવવા માટે અદ્ભુત નિર્ણય લીધો.
એક સામાન્ય વાણિયો — ઘેલો…
અને એક રાજવી કુંવરી — મીનળદેવી…
બંને મળીને શિવજીની પાલખી લઈને નીકળી પડ્યા એક એવી યાત્રા પર, જે 250 કિમી લાંબી અને જીવલેણ હતી ⚔️
આ યાત્રા દરમિયાન હજારો શૂરવીરો શહીદ થયા…
અને અંતે ઘેલો વાણિયાના બલિદાનથી ઉભું થયું —
👉 “ઘેલા સોમનાથ મહાદેવ મંદિર”
📍 આ પવિત્ર સ્થાન આજે પણ Jasdan નજીક કાળાસર અને મોઢુકા ગામ વચ્ચે આવેલી ઘેલો નદીના કિનારે આવેલું છે.