Перейти к содержимому

જીવનનો સેતુ : સંવાદ ! અર્થપૂર્ણ સંવાદથી જ થાય છે સંબંધની શરૂઆત...! By ઉત્કર્ષ ટ્રસ્ટ

Utkarsh Trust

0:00 / 0:00

જીવનનો સેતુ : સંવાદ ! અર્થપૂર્ણ સંવાદથી જ થાય છે સંબંધની શરૂઆત...! By ઉત્કર્ષ ટ્રસ્ટ

3 028 просмотров · 2 дн. назад
Utkarsh Trust
74 подписчика
3 028 просмотров · 2 дн. назад
🌺 ગણેશ ચતુર્થીના પાવન પર્વે શ્રી ગણેશજીના શુભ આશિષ સાથે 🙏 Timeline of Program : 00:02 : Deep Prajvalan – Lighting of Lamp 00:46 : Preface by Ms. Rekha Adhwaryu (Founder Of Utkarsh Trust) 03:50 Ms. Devanshi Joshi – Balance Life in Digital Era 29:40 : Comments by Ms. Rekha Adhwaryu 33:04 : Mr. Ram Mori – Garbhsanskar 01:11:26 : Mr. Dipak Taraiya ‘Uddipak’ – Healthy & Meaningful Relationships for Youth and Couples 02:06:50 : Q & A 02:16:05 : Honoring Guests and Book Launch ….“ Jivan Setu Sampark Pustika “ 🌿 જીવનનો સેતુ : સંવાદ! 🌿 અર્થપૂર્ણ સંવાદથી જ થાય છે સંબંધની શરૂઆત...! ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સુંદર પહેલમાં સંબંધ • સંસ્કાર • સમજણને કેન્દ્રમાં રાખીને યુવાનો અને પરિવારો સાથે અર્થપૂર્ણ સંવાદ સર્જાયો. ❤️ 🎤 દેવાંશી જોશી | રામ મોરી | દીપક તારિયા ત્રણેય વક્તાઓએ પોતાના વિચારો દ્વારા સૌને પ્રેરિત કર્યા. દેવાંશી જોષી ‘જમાવટ’નાં સંસ્થાપક, પ્રખ્યાત પત્રકાર, અને સામાજિક મુદ્દાઓનો નિર્ભીક અવાજ વિષય : ‘કિશોરી જાગૃતિ, માનસિક આરોગ્ય અને ડિજિટલ યુગમાં સંતુલિત જીવન’ રામ મોરી નેશનલ એવોર્ડ વિજેતા લેખક, નવલકથાકાર, સ્ક્રીનરાઇટર વિષય : ‘ભારતીય પુરાણોમાં ગર્ભસંસ્કાર’ દીપક તેરૈયા ‘ઉદીપક’ તાલીમકાર, શિક્ષણવિદ્ અને લાઇફકોચ ડાયરેક્ટર, ઉદીપક ટ્રેનિંગ સોલ્યુશન્સ વિષય : ‘પરિણીત નવયુગલો માટે સ્વસ્થ અને સંવાદપૂર્ણ સંબંધો!’ 📖 આ પ્રસંગે ‘સંવાદ કનેક્ટ – જીવન સેતુ સંપર્ક પુસ્તિકા’નું વિમોચન પણ કરવામાં આવ્યું — જરૂરિયાતના સમયે યોગ્ય માર્ગદર્શન અને સહાય સુધી પહોંચવાનું એક અર્થપૂર્ણ સેતુ. આ કાર્યક્રમને મળેલો પ્રેમ, સહકાર અને ઉત્સાહભર્યો પ્રતિસાદ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી રહ્યો. 🙏 કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ વક્તાઓ, મહાનુભાવો, સહયોગીઓ, મીડિયા મિત્રો અને ખાસ ઉત્કર્ષ પરિવાર નો હૃદયપૂર્વક આભાર. 🌸 #ગણેશચતુર્થી #શ્રીગણેશ #જીવનનોસેતુ #સંવાદ #સંવાદકનેક્ટ #UtkarshTrust #relationships #sanskar #understanding #meaningfulconnections