Перейти к содержимому

સતી રાણકદેવીનો સંપૂર્ણ ઇતિહાસ | ગિરનારને આપ્યો શ્રાપ! | રાણકદેવીની અમર કથા

goga parivar 4

0:00 / 0:00

સતી રાણકદેવીનો સંપૂર્ણ ઇતિહાસ | ગિરનારને આપ્યો શ્રાપ! | રાણકદેવીની અમર કથા

185 735 просмотров · 12 дней назад
goga parivar 4
14 тыс. подписчиков
185 735 просмотров · 12 дней назад
રાણકદેવીનો સંપૂર્ણ ઇતિહાસ અને તેમની અમર કથા. રાણકદેવીનો જન્મ, મજેવડીમાં ઉછેર, રાખ ખેંગાર સાથેના લગ્ન, સિદ્ધરાજ જયસિંહ સાથેનો સંઘર્ષ અને અંતે ગિરનારને આપેલા શ્રાપની હૃદયસ્પર્શી કથા આ વીડિયોમાં જાણીશું. કહેવાય છે કે સતી રાણકદેવીના આક્રોશથી ગિરનારના પથ્થરો ખળભળવા લાગ્યા હતા અને તેમના શબ્દોથી અટકી ગયેલા પથ્થરો આજે પણ ત્યાં જોવા મળે છે. આ કથા માત્ર ઇતિહાસ નથી, પરંતુ સતીત્વ, શૌર્ય, સ્વાભિમાન અને અડગ નારીશક્તિની ગાથા છે. 🙏 વિડિયો ગમે તો Like 👍 | Share 🔄 | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. સતી રાણકદેવી | રાણકદેવીનો ઇતિહાસ | રાણકદેવીની કથા | સતી રાણકદેવીનો સંપૂર્ણ ઇતિહાસ | રાણકદેવી અને રાખ ખેંગાર | રાખ ખેંગાર | સિદ્ધરાજ જયસિંહ | રાણકદેવીનો શ્રાપ | ગિરનારનો ઇતિહાસ | ગિરનારના પથ્થરો | મજેવડી રાણકદેવી | સૌરાષ્ટ્રનો ઇતિહાસ | ગુજરાતનો ઇતિહાસ | ગુજરાતી ઐતિહાસિક કથા | સતીની કથા | રાણકદેવીની અમર કથા | Ranakdevi History | Sati Ranakdevi | Ranakdevi Story | Ra Khengar | Siddharaj Jaysinh | Girnar History | Gujarati History | Gujarati Historical Story #story #gujarativarta #gujaratistory #gujaratikahaniya #સતીરાણકદેવી #રાણકદેવી #રાણકદેવીનોઇતિહાસ #રાખખેંગાર #સિદ્ધરાજજયસિંહ #ગિરનાર #ગુજરાતનોઇતિહાસ #સૌરાષ્ટ્રનોઇતિહાસ #ગુજરાતીકથા #ઐતિહાસિકકથા