Перейти к содержимому

EP - 119 / જીવન અને કવન / Dalpat Chauhan & Mohan Parmar / Navajivan Talks / Navajivan Trust.

Navajivan Trust

0:00 / 0:00

EP - 119 / જીવન અને કવન / Dalpat Chauhan & Mohan Parmar / Navajivan Talks / Navajivan Trust.

1 151 просмотр · 2 месяца назад
Navajivan Trust
13,8 тыс. подписчиков
1 151 просмотр · 2 месяца назад
નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવન ટૉક્સ’માં ગુજરાતી દલિત સાહિત્યમાં જેમનું મૂઠી ઉંચેરું પ્રદાન છે એવા બે પ્રસિદ્ધ સાહિત્યકારો આદરણીય દલપત ચૌહાણ અને આદરણીય મોહન પરમાર વક્તા તરીકે પધાર્યા હતા. દલપત ચૌહાણ, જાણીતા નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને કવિ. મોહન પરમાર,જાણીતા વાર્તાકાર, નવલકથાકાર અને વિવેચક. નવજીવન ટૉક્સના ઓટલે આ બંને સાહિત્યકારોએ પોતાના સર્જન વિશે, જીવન વિશે અને પોતપોતાની અનુભવયાત્રા વિશે રસપ્રદ વાતો કરી. શોષિતો અને વંચિતોની પીડાને વાચા આપતું આ સર્જકોનું સાહિત્ય આ સમયનું અને પાછલા સમયનું ઉત્તમ દસ્તાવેજીકરણ છે. ભાષા અને પ્રદેશના સીમાડાને વટાવી આ બંને સાહિત્યકારો રચિત સાહિત્ય દેશ અને દુનિયા સુધી પહોંચ્યું છે. કળાના ભોગે સર્જન નહીં એ જાણે આ બંને સાહિત્યકારોની ઓળખ. સામાજિક નિસ્બત એમના સર્જનમાં સતત પડઘાતી રહી છે. કળાત્મક વિદ્રોહ એમનો સશક્ત સૂર છે.